Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ (Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક (S) રવિશંકર રાવળ : ચિત્રકાર તમામ સાચા નથી. 3, 4 સાચા છે. તમામા સાચા છે. માત્ર 3 સાચું નથી. તમામ સાચા નથી. 3, 4 સાચા છે. તમામા સાચા છે. માત્ર 3 સાચું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ? પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) છેલ્લો કોમનવેલ્થ રમતોત્સવ કયાં યોજાઇ ગયો ? જકાર્તા કોલંબો નવી દિલ્હી લંડન જકાર્તા કોલંબો નવી દિલ્હી લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) વાહન એ 50 કિ.મી./કલાક વાહન બી 40 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તો એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલું અંતર હશે ? 440 કિ.મી. 340 કિ.મી. 140 કિ.મી. 240 કિ.મી. 440 કિ.મી. 340 કિ.મી. 140 કિ.મી. 240 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ? ઇ.પી.કો.ક. 489 ઇ.પી.કો.ક. 489(ક) ઇ.પી.કો.ક. 498(ક) ઇ.પી.કો.ક. 498 ઇ.પી.કો.ક. 489 ઇ.પી.કો.ક. 489(ક) ઇ.પી.કો.ક. 498(ક) ઇ.પી.કો.ક. 498 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 6, 12, 20, 30, 42, ___ ? 58 56 50 60 58 56 50 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP