Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ
(Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક
(S) રવિશંકર રાવળ : ચિત્રકાર

માત્ર 3 સાચું નથી.
તમામા સાચા છે.
3, 4 સાચા છે.
તમામ સાચા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ખૂનના ગુનાની સજા કઇ કલમ હેઠળ થાય છે ?

સી.આર.પી.સી. કલમ 302
ઇન્ડીયન પોલીસ એકટ 302
આઈ. પી. સી. કલમ 302
બોમ્બે પોલીસ એકટ 302

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સુનામી શાના કારણે ઉદ્ભવે છે ?

દરીયામાં ધરતીકંપથી
દરીયામાં વાવાઝોડાથી
દરીયામાં હિમપ્રપાતથી
દરીયા કિનારે વાવાઝોડાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ?

26 જાન્યુઆરી, 1950
15 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1947
8 ઓગસ્ટ, 1942

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP