Revenue Talati Exam Paper (28-02-2016)
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

ગુજરાતનો નાથ
માનવીની ભવાઈ
સરસ્વતીચંદ્ર
મળેલા જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.
(a) નવજીવન સાપ્તાહિક
(b) ધી ઈન્ડિયન હોમરૂલ સોસાયટી
(c) પ્રજા હિતવર્ધક સભા
(d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા
(1) ઊકાભાઈ પ્રભુદાસ
(2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ
(3) મોહનદાસ ગાંધી
(4) શ્યામજી કૃષ્ણ વર્મા

d-4, a-1, b-2, c-3
a-3, d-2, c-4, b-1
c-1, a-3, b-4, d-2
b-1, c-2, d-4, a-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર
દુઃખનો પોકાર - આર્તનાદ
હું પણાનો ભાર - સ્વાભિમાન
નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા-સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્રારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના ક્યા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

કવિ નર્મદ
નરસિંહરાવ દિવેટિયા
કવિ દયારામ
કવિ દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP