Revenue Talati Exam Paper (28-02-2016)
3.5 મીટર ત્રિજ્યાવાળો 30 મીટર ઊંડો એક નળાકાર ખાડો ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાં આવે છે. તો તે કેટલી ઊંચાઈનો ઓટલો બનશે ?

3 મીટર
2.28 મીટર
3.85 મીટર
0.385 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
10,000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર છ મહિને ઉમેરવું)

11236 રૂ.
11623 રૂ.
11263 રૂ.
11326 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ?

જ્યોતીન્દ્ર વ્યાસ
સતીષ વ્યાસ
જ્યોતીન્દ્ર દવે
સતીષ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

22
18
20
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP