Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

મણિશંકર ભટ્ટ
ઉમાશંકર જોશી
બાલમુકુંદ દવે
ધીરા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો.

ઘનગર્જન
ઉરતંતે
ઝીલ્યાં
રણઝણતાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP