એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'કવિ હરીન્દ્ર દવેની સર્જનસૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ્, મરીઝ આ બધા ર્દશ્ય-અર્દશ્ય રૂપે દેખાયા કરે છે.' આ વિધાન કોનું છે ?

બકુલ ત્રિપાઠી
અમૃત ઘાયલ
મકરંદ દવે
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'તા.___ કે ત્યાર બાદ ખરીદેલ નવા પ્લોટ અને યંત્રો કે જેનો વેરાપાત્ર માલના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે અને હિસાબી ચોપડામાં તેને મૂડી મિલકત ગણેલ છે તેના પર ચૂકવેલ મૂલ્ય વર્ધિત વેરાની રકમ મૂલ્ય વર્ધિત વેરાની ચુકવવાપાત્ર રકમ સામે બાદ મળે કે જમા મળે (ટેક્સ ક્રેડિટ)'

1-4-2006
1-4-2015
1-4-2001
1-4-1981

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP