Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
પાંચ દાણા - કૃતિમાં ધનપાલ શેઠ કોની આવડત અને વ્યવહારકુશળતા જાણવાની ઇચ્છા રાખે છે ?

દીકરીઓની
પડોશણોની
સાળીઓની
પુત્રવધૂઓની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

600 મી²
34.56 મી²
430 મી²
1728 મી²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP