Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ?

પુલકેશી બીજો
મંગલેશ
પુલકેશી પહેલો
કીર્તિવર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
પાંચ દાણા - કૃતિમાં ધનપાલ શેઠ કોની આવડત અને વ્યવહારકુશળતા જાણવાની ઇચ્છા રાખે છે ?

દીકરીઓની
સાળીઓની
પુત્રવધૂઓની
પડોશણોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP