GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
જય વસાવડા
સૌરભ શાહ
અંકિત ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
સમુદાયમાં કાઉન્સેલીંગના તબક્કાઓને ક્રમ અનુસાર ગોઠવો.
(1) સમસ્યાનું વિશ્લેષણ (2) કાઉન્સેલીંગની શરૂઆત (3) ફોલોઅપ (4) નિવારણ માટેના સૂચનો

2, 1, 4, 3
2, 4, 1, 3
2, 3, 4, 1
2, 1, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? - ગંગા નાહવી

ગંગાસ્નાન કરવું
મુક્ત થવું
મજા કરવી
ચોખ્ખા થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ?
શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું.
યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી.

યશ અને માનસી
શ્રેયા, માનસી અને હાર્દ
શ્રેયા, યશ અને માનસી
હાર્દ અને યશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP