Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી સૂરજનાં પર્યાયવાચી નામો ક્યાં નથી ?

સવિતા, ભાસ્કર
ભાણ, ભાનુ
રવિ, કિરણ
આદિત્ય, હિરણ્યગર્ભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ?

તુલસીદાસ
કાલીદાસ
વાલ્મીકિ
વેદવ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'વડવાનલ' એટલે

દરિયામાં લાગતી આગ
વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ
વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ
જંગલમાં લાગતી આગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP