Talati Practice MCQ Part - 6
સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

અનુ. 47
અનુ. 42
અનુ. 36
અનુ. 39(A)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

વિન્સ્ટન ચર્ચિલ
જનરલ ઓ. ડાયર
લૉર્ડ નોર્થબ્રુક
વેલેન્ટાઈન ચિરોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બે સંખ્યાના 3:5 ના ગુણોત્તરમાં છે. જો દરેકમાંથી 9ને બાદ કરવામાં આવે તો તેમનો ગુણોત્તર 12:23 થાય છે. તો તે સંખ્યાઓ કઈ હશે ?

15, 28
33, 55
34, 56
60, 69

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાંતલપુર અને સમી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

સાબરકાંઠા
બનાસકાંઠા
પાટણ
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
Translate the sentence into English.
“રામચરિત માનસ તુલસીદાસ દ્વારા રચાયું છે.”

The Ramcharitmanas was written by Tulsidas.
The Ramcharitmanas will be written by Tulsidas.
The Tulsidas was written The Ramcharitmanas.
The Ramcharitmanas are written by Tulsidas.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP