Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો.

પીતાંબર પટેલ
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કલાપીનું પૂરું નામ જણાવો.

અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં
તખતસિંહ પરમાર
સુરસિંહ ગોહેલ
સમરસિંહ ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP