સામાન્ય જ્ઞાન (GK)
યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)નું વડુમથક ક્યાં આવેલું છે ?

જીનિવા
લન્ડન
મોસ્કો
પેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?

આપેલ તમામ
પોલીસ અધિક્ષક
નાયબ પોલીસ અધિક્ષક
પોલીસ સબ ઇન્સ્પેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા 'સોફટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

ઈ.સ. 1992
ઈ.સ. 2015
ઈ.સ. 1998
ઈ.સ. 2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

આયુર્વેદ
રાજ્ય વહીવટ
જ્યોતિષ
વ્યાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?

કાર્બન મોનોકસાઇડ
નાઇટ્રોજન ડાયોકસાઇડ
સલ્ફર ડાયોકસાઇડ
હાઇડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP