GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
આપેલા વાક્યોમાંથી સાચી રીતે વિરામ ચિહ્નો મૂકેલું વાક્ય ક્યું ?

જીવનમાં ત્રણ વસ્તુ જરૂરી છે : હવા, પાણી અને ખોરાક.
જીવનમાં ત્રણ વસ્તુ જરૂરી છે. હવા, પાણી, અને ખોરાક.
જીવનમાં, ત્રણ વસ્તુ જરૂરી છે. હવા, પાણી, અને ખોરાક.
જીવનમાં ત્રણ, વસ્તુ જરૂરી છે: હવા-પાણી અને ખોરાક.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ત્રિભુવનગંડ’, ‘સિદ્ધચક્રવર્તી’, ‘અવંતીનાથ’ જેવા બિરૂદ ગુજરાતના કયા સમ્રાટે ધારણ કર્યા હતા ?

કર્ણદેવ વાઘેલા
જયસિંહ સોલંકી
ભીમદેવ બીજો
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP