Talati Practice MCQ Part - 3
‘સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું’ – છંદ ઓળખાવો.

મનહર
હરિગીત
મંદાક્રાન્તા
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

બારડોલી
આપેલ પૈકી એક પણ નહીં
ખેડા
ચંપારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP