Talati Practice MCQ Part - 3
‘અંતરપટ’ કોની નવલકથા છે ?

ઝીણાભાઈ દેસાઈ
બોટાદકર
ન્હાનાલાલ
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર એટલે ___

નરસિંહરાવ દિવેટિયા
પ્રેમાનંદ
ઉમાશંકર જોશી
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જૈનો યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા પછી જમણે વળ્યા ત્યાર બાદ આગળ ચાલીને ફરી જમણે વળ્યા અને પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા – કઈ દિશા તરફ ?

ઉત્તર
દક્ષિણ
માહિતી અધુરી છે.
પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કેન્દ્ર રાજ્ય સંબંધ પર વિચાર કરવા સરકારીયા આયોગની સ્થાપના કયારે થઈ ?

ઈ.સ. 1981
ઈ.સ. 1967
ઈ.સ. 1982
ઈ.સ. 1983

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP