GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર’ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

ઉત્પ્રેક્ષા
શબ્દાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહ મહેતા
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ, સમય કોણ નકકી કરે છે ?

તલાટી કમ મંત્રી
સરપંચ
ઉપસરપંચ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયત માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ?

કલેકટર
રાજય ચૂંટણી આયોગ
વિકાસ કમિશ્નર
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP