GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
રાજ્યોના વહીવટીતંત્રમાં કુશળતા વધારવા તથા રાજ્યો દ્વારા કરવામાં આવતા લોકકલ્યાણના કાર્યોની સમીક્ષા માટે કોના દ્વારા કઇ યોજના શરૂ કરવામાં આવી છે ?

વડાપ્રધાન દ્વારા સમયબદ્ધ શાસન અને સમયબદ્ધ અમલીકરણ પ્રગતિ પરિયોજના
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા 'ઈ પ્રમાણ' યોજના
ભારત સરકાર દ્વારા 'MY GOVT' યોજના
નીતિ આયોગ દ્વારા નિયતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP