સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
સરદાર વલ્લભભાઈ પટેલ
રવિશંકર મહારાજ
સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું છે ?

પાનબાઈ
નાગબાઈ
સતી સાવિત્રી
માતા યશોદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નાના પાયાના ઉદ્યોગોનો સમાવેશ કયા વિભાગમાં કરવામાં આવ્યો ?

પ્રાથમિક વિભાગ
દ્વિતીય વિભાગ
જાહેર ક્ષેત્ર
તૃતીય વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ધંધો ચલાવવા દરમિયાન થયેલી ગફલતથી, ભવિષ્યની ખોટ ઓછી કરવા વેપારી કરારને રદ કરવાથી, ધંધાના હિતમાં કોઈ કર્મચારી કે મેનેજિંગ ડિરેક્ટરને છૂટા કરવાથી કે કામના સમય દરમિયાન અકસ્માત થવાથી, ___ ધંધાના ખર્ચ તરીકે બાદ મળશે.

ચૂકવેલ અને / અથવા ચૂકવવા પાત્ર થયેલ વળતર
ચૂકવેલ વળતર
અગાઉથી ચુકવેલ વળતર
ચૂકવવા પાત્ર થયેલ વળતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP