Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
વર્ષ 2001નો રણજીતરામ સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ?

રાધેશ્યામ શર્મા
ચંદ્રકાન્ત ટોપીવાળા
નારાયણ દેસાઈ
રમણલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાત રાજ્યમાં વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત નાટયપ્રવૃત્તિના વિકાસ માટે પ્રતિવર્ષ નાટ્ય ક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે રાજ્ય બહારની રાષ્ટ્રકક્ષાની નામાંક્તિ નાટય સંસ્થાઓ દ્વારા નાટય પ્રયોગ યોજવામાં આવે છે. આ મહોત્સવ કઈ તારીખના રોજ યોજવામાં આવે છે ?

27 માર્ચ
22 ડિસેમ્બર
14 ફેબ્રુઆરી
28 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP