કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? સંજયા બારૂ પ્રણવ રોય માલિની સુબ્રમણીયમ્ પુનિત ટંડન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ સંત શ્રી કબીર એવોર્ડ દાસી જીવણ એવોર્ડ મહાત્મા ગાંધી એવોર્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ? સુનિલ ગવાસ્કર વિશ્વનાથન આનંદ ધ્યાનચંદ સચિન તેંડુલકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ? સર્જરી પત્રકારત્વ ન્યૂરોલોજી સાહિત્ય અને શિક્ષણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિજ્ઞાનની લોકપ્રિયતા માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે ? યુનેસ્કો કલિંગ એવોર્ડ એબેલ એવોર્ડ આગાખાન એવોર્ડ મેન બુકર પ્રાઈઝ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યુ ? 1996 1993 1995 1994 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના સાહિત્યકારની સર્વશ્રેષ્ઠ કૃતિને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લોકસેવાના ક્ષેત્રમાં વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરનાર વ્યકિતને આપવામાં આવતા મેગ્સેસે ઍવોર્ડનું પુરૂ નામ જણાવો. રેમન મેગ્સેસે એવોર્ડ સર ડેવિડ મેગ્સેસે એવોર્ડ રોબર્ટ અજ્ઞાન મેગ્સેસે એવોર્ડ આલ્ફ્રેડ મેગ્સેસે એવોર્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનદત બુદ્ઘ પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ? ફિલ્મ સાહિત્ય સમાજસેવા વિજ્ઞાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?