ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ? સુનિલ ગવાસ્કર વિશ્વનાથન આનંદ સચિન તેંડુલકર ધ્યાનચંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ? 1971 અને રૂ. 1,00,000 1961 અને રૂ. 7,50,000 1981 અને રૂ. 2,00,000 1961 અને રૂ. 5,00,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ ? પૃથ્વીરાજ કપુર દેવિકા રાણી કાનન દેવી બી. એન. સરકાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પત્રકારત્વ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગત્યનું યોગદાન આપવા માટે કયો એવોર્ડ / પ્રાઈઝ આપવામાં આવે છે ? સખેરવો પ્રાઈઝ બુકર પ્રાઈઝ સુલીવાર્ન એવોર્ડ પુલિત્ઝર પ્રાઈઝ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? આશાપૂર્ણા દેવી અમૃતા પ્રીતમ અમૃતા શેરગીલ એસ્થર ડેવિડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'સ્ટેચ્યુ' નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990 ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? રાજેન્દ્ર શાહ નીતા રામૈયા પ્રહલાદ પારેખ અનિલ જોષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? પુનિત ટંડન સંજયા બારૂ માલિની સુબ્રમણીયમ્ પ્રણવ રોય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી. શ્રી પંડિત રવિશંકર શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ? ચંદાબેન શ્રોફ મધર ટેરેસા સુમતીબેન મોરારજી સિસ્ટર નિવેદિતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના સાહિત્યકારની સર્વશ્રેષ્ઠ કૃતિને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?