મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? આપેલ પૈકી એક પણ નહીં SEBI RBI IRDA TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો. કિશોર મકવાણા ચુનીલાલ મડિયા જયંત પાઠક ધના ભગત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ માલસામાન અંકુશ ટેકનિક નથી ? ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ એબીસી વિષ્લેષણ સ્ટોર્સ ખાતાવહી નિભાવવી કાચા માલની સપાટીઓ નક્કી કરવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડીટરની નિમણૂંક ન થાય ત્યારે ___ કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે. મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે. વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. રાસરંગિણી ભવ્યેષા શિવાલિની નિર્ઝરિણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. ગવાશન, ગલૂડિયું, ગપસપ, ગદગદ ગપસપ, ગદગદ, ગવાશન, ગલૂડિયું ગલૂડિયું, ગવાશન, ગદગદ, ગપસપ ગદગદ, ગપસપ, ગલૂડિયું, ગવાશન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટ્રેડમાર્ક ધારો ક્યા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો ? 1955 1969 આપેલ પૈકી એક પણ નહીં 1951 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ? આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં ગાયકવાડની હવેલીમાં સાબરમતી આશ્રમમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મૂડી નફો શીર્ષક હેઠળ કલમ- 54 પ્રમાણે જો મકાનનું બાંધકામ કરવામાં આવેલ હોય તો તે બાંધકામ કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ. 4 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 1 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?