એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 k.g. મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 k.g. વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સેતુ કઈ નદી ઉપર નિર્માણ પામ્યો છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ ૩ કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા માઈક્રો ફાયનાન્સ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને બિન સરકારી સંસ્થા મારફતે ધિરાણ આપવામાં આવે છે. આ યોજના અન્વયે યોગ્ય સ્વસહાય જૂથના સભ્યોની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જરૂરી છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) અમ્રિતવર્ષિની વાવ
(b) વિકિયા વાવ
(c) રૂઠી રાણીનો મહેલ
(d) સંત ત્રિકમજી સાહેબની સમાધી
(1) અમદાવાદ જિલ્લો
(2) સાબરકાંઠા જિલ્લો
(3) દેવભૂમિ દ્વારકા જિલ્લો
(4) કચ્છ જિલ્લો

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?