ભાગીદારી પેઢીના વિસર્જન વખતે ચૂકવવાની બાકી રકમની ચુકવણીનો યોગ્ય ક્રમ કયો છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

પ્રધાનમંત્રીની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે અને પ્રધાનમંત્રીની સલાહથી રાષ્ટ્રપતિ બીજા મંત્રીઓની નિમણૂક કરશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાશના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?