આપત્તિમાં પુનર્વસન શું છે ? લાંબા સમયની પુનઃપ્રાપ્તિ માટે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તાત્કાલિક રાહત પછી કાયમી સ્વરૂપમાં પૂરો પાડવામાં આવતો સહકાર શાળાને શૈક્ષશિક સહકાર આપવો. શાળા બનાવવી. સમુદાયને છાપરા અને આપત્તિની તૈયારીની તાલીમ પૂરાં પાડવા. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત જે રાષ્ટ્રીય આપત્તિઓનો ભોગ બનવાની શકયતા ધરાવે છે તેમા છે – પૂર, ભૂકંપ, રોડ અકસ્માતો અને શોર્ટ સર્કિટ દુકાળ, પૂર, સુનામી અને ભુકંપ પ્રદૂષણ, ગેસ, લીકેજ, પૂર, આગ ચક્રવાત (સાઈકલોન), દુકાળ, પૂર, ભકંપ, ભારે વરસાદથી આવતા આકસ્મિક પૂર, સુનામી, આગ, ભુ-સ્ખલનો અને હિમપ્રપાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપત્તિ નિવારણ શું છે ? જોખમી વિસ્તારને ઓળખીને જરૂરિયાત મુજબ મજબુત પગલાં લેવા. ગરીબ સમુદાયને આર્થિક સહકાર. લોકોને આપત્તિ સામે ભેઘ બનાવતાં મૂળભૂત કારણોને દૂર કરવા કરાયેલા પ્રયત્નો આપત્તિના જોખમને ઘટાડવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતાની વૃદ્ધિ. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દુકાળનો ભોગ બનવાની શક્યતાવાળા વિસ્તારમાં રહેતા હો તો કયા સાવચેતીના પગલા લેવા જોઈએ ? કૂવા ખોદવા અને પાણી જમા કરવું અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું જરૂર પૂરતું જ પાણી વાપરવું, પાણી એકઠું અને છાપરાથી આવતા વરસાદ પાણીને જમા કરવાની જળ સંરક્ષર તકનીકોનો ઉપયોગ કરવો. રોજ નહાવું નહિ અને ઘરના પાણીના ઉપયોગ ઘટાડવો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપત્તિના કારણે થતા નુકસાનની માત્રા ઓછામાં ઓછી થાય તે માટે કારગત વ્યવસ્થા/પદ્ધતિ કઈ ગણાય છે ? આપત્તિ સામેની પૂર્વ તૈયારી જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી જયારે જેવું આવી પડે તેવું કરવું આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુનામી (Tsunami) ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે ? DART COPS NOAA PMEL TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપત્તિના પ્રકારો છે – કુદરતી, રાજકીય અને પર્યાવરણલક્ષી કુદરતી, માનવસર્જિત અને હવામાનલક્ષી કુદરતી, સ્વાસ્થ્ય સંબંધી અને પર્યાવરણલક્ષી અકસ્માતો, કુદરતી અને જળ પ્રદૂષણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? ચો.મી મી.મી રીકરર સ્કેલ અંશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ રાષ્ટ્રીય સંસ્થા આપિત્તના જોખમને ઘટાડવા માટેની તાલીમ આપે છે ? નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (N.I.D.M.) સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (C.I.D.M.) સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ઓન ડીઝાસ્ટ મેનેજમેન્ટ (C.T.I.D.M.) ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (I.I.D.M.) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શાળાનો જે વિસ્તાર અસરગ્રસ્ત હોય તેને લઈને આપત્તિ પછી શાળા પર શી અસર પડે છે ? ક્ષતિગ્રસ્ત ઇમારત, ઘવાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ, ભણતરનું અટકવું ગભરાયેલા વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવું અને તેથી શાળા છોડવાના દરનું વધતું પ્રમાણ બધા જ વિકલ્પો શાળા બદલવી, વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક સામાજિક પ્રભાવ અને વધેલો તણાવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?