છંદ
નીચેનામાંથી મંદાક્રાંતા છંદ કઈ પંક્તિમાં રહેલો છે ?

'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.'
'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.'
'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.'
'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP