સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની ઓડિટરનાં અહેવાલ ઓર્ડર CARO 2003 નીચે પૈકી કઈ કંપનીને લાગુ પડશે ?

વીમા કંપનીઓ
ઉત્પાદક કંપનીઓ
ગેરંટી કંપનીઓ
બેન્કિંગ કંપનીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ પ્રમાણપત્ર અંગે કર્યું વિધાન સાચું છે ?

ઓડિટ પ્રમાણપત્ર ખામીવાળું હોઈ શકે છે.
ઓડિટ પ્રમાણપત્ર ખામી વગરનું હોઈ શકે છે.
ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે.
ઓડિટરે ચકાસેલી બાબતો/હકીકતોનું ખાતરીપૂર્વકનું નિવેદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ અહેવાલ અંગે કયુ વિધાન ખોટું છે ?

ઓડિટ અહેવાલ ખામીવગરનો હોઈ શકે છે.
ઓડિટ અહેવાલ એ ઓડિટરનો અભિપ્રાય દર્શાવે છે.
ઓડિટ અહેવાલ ખામીવાળો હોઈ શકે છે.
ઓડિટ અહેવાલ કંપની સેક્રેટરીને ઉદ્દેશીને આપવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે.

કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે.
સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે.
કંપનીનું વિસર્જન કરવામાં આવે છે.
કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ અહેવાલ અંગે નીચેમાંથી કયું વિધાન સાચું નથી ?

નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે.
કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે.
કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે.
હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP