સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે. સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે. કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે. સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે. કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેન્કોમાં ઉદ્યોગપતિ તથા વેપારીઓ દ્વારા મૂકવામાં આવતી થાપણને ___ થાપણ કહે છે. રિકરિંગ આપેલ પૈકી એક પણ નહીં ચાલુ બચત રિકરિંગ આપેલ પૈકી એક પણ નહીં ચાલુ બચત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની કામગીરીનો લાભ જુદા જુદા પક્ષકારો વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવે છે તે ___ દ્વારા જણાવવામાં આવે છે. મૂલ્યવૃદ્ધિનું પત્રક નફો નુકસાન દર્શાવતું પત્રક રોકડ પ્રવાહ પત્રક સમાન માપનાં પત્રક મૂલ્યવૃદ્ધિનું પત્રક નફો નુકસાન દર્શાવતું પત્રક રોકડ પ્રવાહ પત્રક સમાન માપનાં પત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચું નાણાંકીય લિવરેજ એટલે શું ? સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણ ₹ 18,00,000, કાચો નફો ₹ 1,80,000 છે તો કાચા નફાનો દર ___ 10% 12% 100% 18% 10% 12% 100% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એકનોંધી હિસાબી પદ્ધતિ હેઠળ દેવાદારોનું ખાતું બનાવવાથી. દેવીહુંડીની ચૂકવેલી રકમ મળે છે. આપેલી દેવીહુંડીની રકમ મળે છે. નકારાયેલી દેવીહુંડીની રકમ મળે છે. મળેલી લેણીહૂંડીની રકમ મળે છે. દેવીહુંડીની ચૂકવેલી રકમ મળે છે. આપેલી દેવીહુંડીની રકમ મળે છે. નકારાયેલી દેવીહુંડીની રકમ મળે છે. મળેલી લેણીહૂંડીની રકમ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP