સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે.

કંપનીનું વિસર્જન કરવામાં આવે છે.
કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે.
સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે.
કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નોંધાયેલા કંપનીઓના શેરના ભાવ જે દરરોજ જાહેર થતા હોય છે તેને નીચેનાં પૈકી કઈ કિંમત કહેવામાં આવે છે ?

મૂડી કિંમત
બજાર કિંમત
દાર્શનિક કિંમત
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ વસ્તુનો પ્રત્યક્ષ માલસામાન પડતરમાં સમાવેશ થતો નથી?

રેડીમેડ કપડાં બનાવવા વપરાતું કાપડ
ફર્નિચર બનાવવા વપરાતું કાપડ
સિંગતેલ માટે વપરાતી મગફળી
બૂટ સીવવા વપરાતો દોરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP