ભારતનું બંધારણ (Constitution Of India) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ... અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-51 ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-39 ક અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-51 ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-39 ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજુ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? અનુચ્છેદ-177 અનુચ્છેદ-168 અનુચ્છેદ-166 અનુચ્છેદ-167 અનુચ્છેદ-177 અનુચ્છેદ-168 અનુચ્છેદ-166 અનુચ્છેદ-167 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિવિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-335 અનુચ્છેદ-334 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-335 અનુચ્છેદ-334 અનુચ્છેદ-338 (9) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોઈ પણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-365 અનુચ્છેદ-363 અનુચ્છેદ-364 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-365 અનુચ્છેદ-363 અનુચ્છેદ-364 અનુચ્છેદ-363-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of India) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાં સચિવ ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાંમંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાં સચિવ ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાંમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP