ભારતનું બંધારણ (Constitution Of India) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 337 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ? અનુચ્છેદ - 53 અનુચ્છેદ - 54 અનુચ્છેદ - 55 અનુચ્છેદ - 52 અનુચ્છેદ - 53 અનુચ્છેદ - 54 અનુચ્છેદ - 55 અનુચ્છેદ - 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે ? ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા ભારતીય વન સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા ભારતીય વન સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ? વડાપ્રધાન કેબિનેટ સચિવ સંસદ માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી વડાપ્રધાન કેબિનેટ સચિવ સંસદ માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે ? કર્ણાટક મધ્ય પ્રદેશ કેરળ ઓડિશા કર્ણાટક મધ્ય પ્રદેશ કેરળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP