ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ?

ઝીણાભાઈ દરજી સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
અશોક મહેતા સમિતિ
રિખવદાસ શાહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ?

આવી કોઇ જોગવાઈ નથી
અનુચ્છેદ 26 પ્રમાણે
અનુચ્છેદ 24 પ્રમાણે
અનુચ્છેદ 21 પ્રમાણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ?

બી. આર. આંબેડકર
જગજીવનરામ
જવાહરલાલ નેહરૂ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP