ભારતનું બંધારણ (Constitution Of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? બૃહસ્પતિ પરાશર મનુ કૌટિલ્ય બૃહસ્પતિ પરાશર મનુ કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ? બી. આર. આંબેડકર જગજીવનરામ જવાહરલાલ નેહરૂ સરદાર પટેલ બી. આર. આંબેડકર જગજીવનરામ જવાહરલાલ નેહરૂ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. રાજ્યસભા આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા લોકસભા રાજ્યસભા આપેલ પૈકી એક પણ નહીં વિધાનસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP