ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો.

ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે.
ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2015 મુજબ કેટલી ઉંમરના વ્યક્તિને બાળક ગણવામાં આવ્યું છે ?

12 વર્ષ
18 વર્ષની નીચે
16 વર્ષ
14 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) અને ભારતના બંધારણનો કયો અનુચ્છેદ મફત અને ફરજીયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે ?

અનુચ્છેદ 20 એ
અનુચ્છેદ 21
અનુચ્છેદ 21 એ
અનુચ્છેદ 20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP