ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલય હસ્તક છે ?

નાણાં
ગૃહ બાબતો
કાનૂની બાબતો
ઉદ્યોગ અને ખનિજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
કેબિનેટ મિનિસ્ટ્રી
લોકસભા અને રાજ્યસભા
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ?

આપેલ તમામ
2/3 બહુમતીથી
2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી
સાદી બહુમતિથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP