ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકે છે ?

વડાપ્રધાન
ચીફ ચૂંટણી કમિશનર
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ?

સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે.
રાષ્ટ્રપતિ નિર્ણય લે છે.
કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે.
રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP