ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ?

લાલ કૃષ્ણ અડવાણી
બાબુ જગજીવનરામ
ચૌધરી ચરનસિંહ
ગુલજારીલાલ નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્રોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સી.એ.જી) ની નિમણૂંક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP