ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.

જામનગર
પોરબંદર
સુરેન્દ્રનગર
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ઢાંકની ગુફાઓ - મોરબી
સિયોત ગુફાઓ - કચ્છ
બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ
શાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP