ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.

પોરબંદર
જામનગર
કચ્છ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સિયોત ગુફાઓ - કચ્છ
શાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ
બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ
ઢાંકની ગુફાઓ - મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP