ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ?

જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી
સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?

જૂન - જુલાઇ
માર્ચ - એપ્રિલ
સપ્ટેમ્બર - ઓક્ટોબર
ઓક્ટોબર - ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ?

બનાસકાંઠા જિલ્લાના
ચોટીલાના
રાજપીપળાના
તારંગાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP