ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ?

જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?

જૂન - જુલાઇ
સપ્ટેમ્બર - ઓક્ટોબર
માર્ચ - એપ્રિલ
ઓક્ટોબર - ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ?

બનાસકાંઠા જિલ્લાના
રાજપીપળાના
તારંગાના
ચોટીલાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP