ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ?

જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
લાલ બહાદુર શાસ્ત્રી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?

જૂન - જુલાઇ
સપ્ટેમ્બર - ઓક્ટોબર
ઓક્ટોબર - ડિસેમ્બર
માર્ચ - એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે ?

ચોટીલાના
બનાસકાંઠા જિલ્લાના
તારંગાના
રાજપીપળાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP