સામાન્ય જ્ઞાન (GK)
નીચેમાંથી કયા ગ્રંથમાં સહસ્ત્રલિંગ સરોવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે ?

દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને
સરસ્વતી પુરાણ
દ્વયાશ્રય
સિદ્ધહેમશબ્દાનુશાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?
૧. કસરા (બનાસકાંઠા)
૨. દેલમાલ (મહેસાણા)
૩. ખેડાવાડા (સાબરકાંઠા)

માત્ર ૧,૨
માત્ર ૨
૧,૨,૩
માત્ર ૧

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP