સામાન્ય જ્ઞાન (GK) આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ? મલયગીરીસૂરિ નરચંદ્રસૂરિ શાલિભદ્રસૂરિ માણિક્યચંદ્રસૂરિ મલયગીરીસૂરિ નરચંદ્રસૂરિ શાલિભદ્રસૂરિ માણિક્યચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ? મુનિસુવ્રતચરિત ગણદપૅણ કથારત્નાકર મુદ્રિતકુમુદચંદ્ર મુનિસુવ્રતચરિત ગણદપૅણ કથારત્નાકર મુદ્રિતકુમુદચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.૧. મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ગઘમાં રચાતી.૨. રાષ્ટ્રકૂટ રાજાઓની પ્રશસ્તિ પઘ માં રચાતી. માત્ર ૨ એક પણ નહીં ૧,૨ માત્ર ૧ માત્ર ૨ એક પણ નહીં ૧,૨ માત્ર ૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો. હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ નવલખા મંદિર - ધૂમલી, જામનગર લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ નવલખા મંદિર - ધૂમલી, જામનગર લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP