સામાન્ય જ્ઞાન (GK)
સોમનાથ મંદિરમાં 'મેઘઘ્વનિ' નામ નો મંડપ કયા શાસકે બનાવડાવ્યો હતો ?

ભીમદેવ બીજો
કુમારપાળ
ભીમદેવ પ્રથમ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

કથાસરિતસાગર - સોમદેવ
બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત
ગીતગોવિંદ - જયદેવ
કિરાતાર્જુનીયમ - ભારવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?

નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ
પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ
કથારત્નસાગર - કથાસંગ્રહ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) નું વડુમથક ક્યાં આવેલું છે ?

શાંઘાઈ, ચીન
બીજિંગ, ચીન
લંડન, ઇંગ્લેન્ડ
નવી દિલ્હી, ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP