સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. આઈના મહેલ-ભુજ મહારાણા મિલ-પોરબંદર પરશુરામ પોટરીઝ-વડોદરા વેણીભાઈ મીલ-ભાવનગર આઈના મહેલ-ભુજ મહારાણા મિલ-પોરબંદર પરશુરામ પોટરીઝ-વડોદરા વેણીભાઈ મીલ-ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પુલીયાટ્ટમ લોકનૃત્ય કયા રાજ્યનું છે ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ. વેમ્પતી ચિના સત્યમ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? મણિપુરી ભરતનાટ્યમ કથક કુચીપુડી મણિપુરી ભરતનાટ્યમ કથક કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી. કલ્હણ પદ્મગુપ્ત શ્રીહર્ષ ક્ષેમેન્દ્ર કલ્હણ પદ્મગુપ્ત શ્રીહર્ષ ક્ષેમેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ જવાહરલાલ નહેરુ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP