સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

નરસિંહ મહેતા
અખો
પ્રેમાનંદ
વલ્લભ મેવાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'હુડીલા' શું છે ?

બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન
મેર લોકોનું નૃત્ય
પઢાર લોકોનું નૃત્યગીત
બનાસકાંઠાનું લોકનુત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ?

યોગયાત્રા
બૃહતસંહિતા
બ્રહ્મકૂટ સિદ્ધાંત
બૃહતજાતક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે ?

એલ.ડી. મ્યુઝિયમ
કેલિકો મ્યુઝિયમ
ફતેસિંહ મ્યુઝિયમ
કચ્છ મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP