સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

અખો
નરસિંહ મહેતા
વલ્લભ મેવાડો
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'હુડીલા' શું છે ?

પઢાર લોકોનું નૃત્યગીત
મેર લોકોનું નૃત્ય
બનાસકાંઠાનું લોકનુત્ય
બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ?

બૃહતજાતક
યોગયાત્રા
બૃહતસંહિતા
બ્રહ્મકૂટ સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે ?

ફતેસિંહ મ્યુઝિયમ
કેલિકો મ્યુઝિયમ
કચ્છ મ્યુઝિયમ
એલ.ડી. મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP