સામાન્ય જ્ઞાન (GK) 'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે. વલ્લભ મેવાડો પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો વલ્લભ મેવાડો પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં 11મી-12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ___ કાગળ ખાસ વપરાતો હતો. બલારપુટી બાલાસોરી સતીયા સાંગનેરી બલારપુટી બાલાસોરી સતીયા સાંગનેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'હુડીલા' શું છે ? પઢાર લોકોનું નૃત્યગીત બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન મેર લોકોનું નૃત્ય બનાસકાંઠાનું લોકનુત્ય પઢાર લોકોનું નૃત્યગીત બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન મેર લોકોનું નૃત્ય બનાસકાંઠાનું લોકનુત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ? યોગયાત્રા બૃહતજાતક બૃહતસંહિતા બ્રહ્મકૂટ સિદ્ધાંત યોગયાત્રા બૃહતજાતક બૃહતસંહિતા બ્રહ્મકૂટ સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે ? એલ.ડી. મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ ફતેસિંહ મ્યુઝિયમ કેલિકો મ્યુઝિયમ એલ.ડી. મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ ફતેસિંહ મ્યુઝિયમ કેલિકો મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP