GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ભારતીય જાહેર નાણાં બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. ભારતના જાહેર હિસાબમાંથી વિતરણ સંસદના મતદાનને આધીન હોય છે.ii. ભારતનું બંધારણ ભારત માટે તેમજ દરેક રાજ્ય માટે એકત્રિત ફંડની જોગવાઈ કરે છે.iii. અંદાજપત્ર હેઠળના વિનિયોગ અને વિતરણ સંસદ દ્વારા નાણા વિધેયકની જેમ જ મંજૂર કરવામાં આવે છે. i, ii અને iii ફક્ત i અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii i, ii અને iii ફક્ત i અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 અંદાજપત્ર ઉપર સંસદીય નિયંત્રણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?i. અંદાજપત્ર તૈયાર કરવામાં સંસદની કોઈ ભૂમિકા હોતી નથી. ii. એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવતા ખર્ચને વધારવાની સત્તા સંસદ પાસે છે.iii. રાષ્ટ્રપતિની ભલામણ વિના સંસદ પાસે કર લાદવાની કોઈ સત્તા નથી. i, ii અને iii ફક્ત ii અને iii i અને ii ફક્ત i અને iii i, ii અને iii ફક્ત ii અને iii i અને ii ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક (appointment), નિમણૂકનું સ્થળ (posting) અને બઢતી (promotion) ___ દ્વારા કરાય છે. રાજ્યની ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશના રાજ્યપાલ સાથે પરામર્શ આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલના ઉચ્ચ અદાલત સાથેના પરામર્શ રાષ્ટ્રપતિના ઉચ્ચ અદાલત સાથે પરામર્શ રાજ્યની ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશના રાજ્યપાલ સાથે પરામર્શ આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલના ઉચ્ચ અદાલત સાથેના પરામર્શ રાષ્ટ્રપતિના ઉચ્ચ અદાલત સાથે પરામર્શ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળોને કાયદાકીય કાર્યક્રમો અને યોજનાઓનું સમગ્ર દેશમાં અમલીકરણ કરવા માટેની માર્ગદર્શિકાઓ પૂરી પાડે છે. તેનો ઉદેશ્ય સમાજના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવાનો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળોને કાયદાકીય કાર્યક્રમો અને યોજનાઓનું સમગ્ર દેશમાં અમલીકરણ કરવા માટેની માર્ગદર્શિકાઓ પૂરી પાડે છે. તેનો ઉદેશ્ય સમાજના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવાનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ભારતના એટર્ની જનરલ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? તેની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય છે. તેને ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક્ક રહેશે. તે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સલાહ આપે છે. તેની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય છે. તેને ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક્ક રહેશે. તે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સલાહ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP