GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી સીમાંત પડતર પધ્ધતિની વિશેષતા / વિશેષતાઓ કઈ છે ?
(I) કુલ પડતરને સ્થિર અને ચલિત વિભાજીત કરવું કે જેમાં અર્ધ ચલિત પડતરનો ભાગ પણ હોય.
(II) તૈયાર માલ, ચાલુ કામ જેવા સ્ટોકનું મૂલ્યાંકન ચલિત પડતરના ધોરણે હોય.
(III) સ્થિર પડતર એ ખર્ચ થયા બાદ તુરંત જ માંડી વાળવામાં આવે છે કે જેથી પેદાશની પડતર કે સ્ટોકમાં તેનું સ્થાન મળતું નથી.

માત્ર (II)
માત્ર (I)
આપેલ તમામ
માત્ર (I) અને (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સમતૂટ-વિશ્લેષણના સંદર્ભમાં, બંધ કરેલ એકમો માટે નીચેના પૈકી કયા સૂત્રનો ઉપયોગ થાય છે ?

(બંધ કરવાની પડતર – એકમ દીઠ ફાળો) / સ્થિર પડતર
(બંધ કરવાની પડતર – સ્થિર પડતર) /એકમ દીઠ ફાળો
(સ્થિર પડતર – બંધ કરવાની પડતર) /એકમ દીઠ ફાળો
(એકમ દીઠ ફાળો –સ્થિર પડતર) / બંધ કરવાની પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ નાણાંકીય હિસાબી પધ્ધતિ અને સંચાલકીય હિસાબી પધ્ધતિ વચ્ચેના તફાવત વાંચો અને કયું ખોટું છે તે નક્કી કરો.

નાણાંકીય હિસાબી પધ્ધતિના ઉપયોગકર્તા બાહ્ય છે, જ્યારે સંચાલકીય હિસાબી પધ્ધતિના ઉપયોગકર્તા આંતરિક છે.
નાણાંકીય હિસાબી પધ્ધતિએ જાહેરમાં પ્રાપ્ય છે, જ્યારે સંચાલકીય હિસાબી પધ્ધતિ ગોપનીય છે.
આપેલ પૈકી એક પણ નહીં
સંચાલકીય હિસાબી પધ્ધતિનું મૂળભૂત કાર્યો નિર્ણય ઘડતરમાં સહાય, સંચાલકીય માહિતીની જોગવાઈ છે, જ્યારે નાણાંકીય હિસાબી પધ્ધતિમાં વ્યવહારની નોંધ, બાહ્ય નાણાંકીય પત્રકોનું પ્રકાશન છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી સમતૂટ વિશ્લેષણની ધારણાઓ કઈ છે ?
(I) બધા ખર્ચા સ્થિર અને ચલિતમાં વિભાજીત હોય છે.
(II) ઉત્પાદિત એકમો અને વેચેલ એકમો સરખા હોય છે.
(III) સમતૂટ આલેખ ફક્ત એક જ પેદાશની પરિસ્થિતિ દર્શાવે છે.

(II) અને (III)
(I) અને (II)
આપેલ પૈકી કોઈ નહીં
(I), (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સારો નફા-જથ્થાનો ગુણોત્તર કંપનીની સારી નાણાકીય સ્વાસ્થ્યનો સૂચક છે. નફા-જથ્થાનો ગુણોત્તર વધારવાની રીત કઈ છે ?
(I) વેચાણકિંમતમાં વધારા દ્વારા.
(II) કામદારો, માલસામાન અને મશીનરીના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા સીમાંત પડતરમાં ઘટાડો કરીને.
(III) ઓછા નફા-જથ્થાનો ગુણોત્તર ધરાવતી પેદાશના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને.

આપેલ પૈકી એક પણ નહીં
(I) અને (II)
(II) અને (III)
(I), (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP