GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કઈ સલામતીનો ગાળો સુધારવાની પધ્ધતિ નથી ? સમતૂટબિંદુને ઉચ્ચતમ સ્તર પર જાળવી રાખીને વેચાણ કિંમતમાં વધારો વેચાણ જથ્થામાં વધારો સ્થિર પડતર ઘટાડીને સમતૂટબિંદુને ઉચ્ચતમ સ્તર પર જાળવી રાખીને વેચાણ કિંમતમાં વધારો વેચાણ જથ્થામાં વધારો સ્થિર પડતર ઘટાડીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચે આપેલ માહિતી ધ્યાનમાં લઈ અને સાચો વિકલ્પ પસંદ કરો.(I) નફા-જથ્થાનો આલેખ એ વિવિધ સ્તરની પ્રવૃત્તિએ ખર્ચ અને આવકની નફા પરની અસર રજૂ કરે છે.(II) નફા-જથ્થાના આલેખમાં જે બિંદુએ નફાની રેખા, વેચાણ રેખાને છેદે છે તે સમતૂટબિંદુ છે. (III) છેદબિંદુથી ઉપરની વેચાણરેખાને ‘સલામતીનો ગાળો' કહે છે. માત્ર (III) સાચું છે. બધા જ સાચાં છે. માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. માત્ર (III) સાચું છે. બધા જ સાચાં છે. માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચે આપેલ પૈકી પ્રત્યક્ષ પડતર પધ્ધતિ અને સમાવેશી પડતર પધ્ધતિનો કયો તફાવત ખોટો છે ? પ્રત્યક્ષ પડતર પધ્ધતિ જટિલ છે, જ્યારે સમાવેશ પડતર પધ્ધતિ સરળ છે. પ્રત્યક્ષ પડતર પધ્ધતિ સમતૂટબિંદુએ વેચાણ જથ્થાની ગણતરી સરળ બનાવે છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિ આ બાબતમાં મદદરૂપ નથી. પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં આખર સ્ટોકના મૂલ્યાંકનમાં સ્થિર પડતરનો સમાવેશ થતો નથી, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં થાય છે. પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થો બદલાતા નફો બદલાય છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થા કરતા ઉત્પાદન જથ્થો બદલાતા નફો બદલાય છે. પ્રત્યક્ષ પડતર પધ્ધતિ જટિલ છે, જ્યારે સમાવેશ પડતર પધ્ધતિ સરળ છે. પ્રત્યક્ષ પડતર પધ્ધતિ સમતૂટબિંદુએ વેચાણ જથ્થાની ગણતરી સરળ બનાવે છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિ આ બાબતમાં મદદરૂપ નથી. પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં આખર સ્ટોકના મૂલ્યાંકનમાં સ્થિર પડતરનો સમાવેશ થતો નથી, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં થાય છે. પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થો બદલાતા નફો બદલાય છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થા કરતા ઉત્પાદન જથ્થો બદલાતા નફો બદલાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) પરિવર્તનશીલ અંદાજપત્રની રચના ખરેખર થયેલ પ્રવૃત્તિના સંદર્ભમાં વિવિધ સ્તરે થયેલ અંદાજ છે. પરિવર્તનશીલ અંદાજપત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?(I) ક્યારેક બહુવિધ-જથ્થા અંદાજપત્રના સંદર્ભમાં હોય છે.(II) પરિવર્તનશીલ અંદાજપત્ર ત્યારેજ બને છે, જ્યારે મૂળ અંદાજપત્ર બનાવી શકાય નહીં. માત્ર (I) સાચું છે. માત્ર (II) સાચું છે. (I) અને (II) બંને સાચાં નથી. (I) અને (II) બંને સાચાં છે. માત્ર (I) સાચું છે. માત્ર (II) સાચું છે. (I) અને (II) બંને સાચાં નથી. (I) અને (II) બંને સાચાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) અંદાજપત્ર તૈયાર કરવાની પધ્ધતિ કે જેમાં અંદાજપત્ર તૈયાર કરતા દરેક સમયે બધી જ પ્રવૃત્તિઓનું પુર્નઃમૂલ્યાંકન થાય છે, તે ___ છે. રોલિંગ અંદાજપત્ર કામગીરી અંદાજપત્ર પરિવર્તનશીલ અંદાજપત્ર શૂન્ય અંદાજપત્ર રોલિંગ અંદાજપત્ર કામગીરી અંદાજપત્ર પરિવર્તનશીલ અંદાજપત્ર શૂન્ય અંદાજપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP