GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) કિંમત ધારણ કરવા માટે વસ્તુમાં નીચેના પૈકી કઈ લાક્ષણિકતા હોવી જરૂરી નથી ? તે તૃષ્ટિગુણ ધરાવતી હોવી જોઈએ. તે તબદીલીને પાત્ર અથવા વેચાણપાત્ર હોવી જોઈએ. તે સરળતાથી ઉપલબ્ધ હોવી જોઈએ. તે અછતવાળી હોવી જોઈએ. તે તૃષ્ટિગુણ ધરાવતી હોવી જોઈએ. તે તબદીલીને પાત્ર અથવા વેચાણપાત્ર હોવી જોઈએ. તે સરળતાથી ઉપલબ્ધ હોવી જોઈએ. તે અછતવાળી હોવી જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના વિધાનો ધ્યાનમાં લો.(I) માંગ વક્રમાં ઘટતું વલણ એ કિંમત ઘટાડા દ્વારા માંગનું વિસ્તરણ સૂચવે છે.(II) માંગ વક્રમાં વધતુ વલણ એ કિંમત વધારા દ્વારા માંગનું સંકોચન સૂચવે છે.(III) માંગ વક્રનું ઉપર તરફ જવું એ માંગમાં વધારો સૂચવે છે અને માંગવકનું નીચે તરફ જવું તે માંગમાં ઘટાડો સૂચવે છે.નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. માત્ર (I) સાચું છે. બધાં જ સાચાં છે. માત્ર (I) અને (II) સાચાં છે. માત્ર (I) સાચું છે. માત્ર (I) સાચું છે. બધાં જ સાચાં છે. માત્ર (I) અને (II) સાચાં છે. માત્ર (I) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયો માંગના નિયમનો અપવાદ નથી ? કિંમત ગિફન વસ્તુઓ કિંમત વિશેની ભાવિ અપેક્ષાઓ દુઃખદેહીયુક્ત વસ્તુ કિંમત ગિફન વસ્તુઓ કિંમત વિશેની ભાવિ અપેક્ષાઓ દુઃખદેહીયુક્ત વસ્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) સમાન સીમાંત તૃષ્ટિગુણનો નિયમ કેટલીક ધારણાઓને આધારે છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે. તેમાંથી કઈ સાચી છે તે જણાવો.(I) ઉપભોક્તા તર્કસંગત છે.(II) તૃષ્ટિગુણ એ ક્રમિકતા ધરાવે છે.(III) ઈચ્છાઓ અને વસ્તુઓ અવેજપાત્ર નથી.(IV) વસ્તુઓની કિંમત બદલાયા વગરની રહે છે. બધાં જ માત્ર (I) અને (IV) માત્ર (II) અને (III) માત્ર (I) અને (II) બધાં જ માત્ર (I) અને (IV) માત્ર (II) અને (III) માત્ર (I) અને (II) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કઈ ઉદાસીનતા વક્રની લાક્ષણિકતા નથી ? ઉદાસીનતા વક્ર નકારાત્મક ઢાળ દર્શાવે છે. ઉચ્ચ ઉદાસીનતા વક્ર એ તૃષ્ટિગુણને ઉચ્ચસ્તર દર્શાવે છે અને તેવું જ વિરૂધ્ધમાં પણ થાય છે. ઉદાસીનતા વક્ર મૂળસ્થાન તરફ બહિર્મુખ હોય છે. બે ઉદાસીનતા વક્ર એકબીજાને છેદી શકે છે. ઉદાસીનતા વક્ર નકારાત્મક ઢાળ દર્શાવે છે. ઉચ્ચ ઉદાસીનતા વક્ર એ તૃષ્ટિગુણને ઉચ્ચસ્તર દર્શાવે છે અને તેવું જ વિરૂધ્ધમાં પણ થાય છે. ઉદાસીનતા વક્ર મૂળસ્થાન તરફ બહિર્મુખ હોય છે. બે ઉદાસીનતા વક્ર એકબીજાને છેદી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP