GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ?

સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન
હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર
રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ
પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

સલમાન ખાન
અમિતાભ બચ્ચન
અભિષેક બચ્ચન
બાબા રામદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP