GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ?

રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.
દેશના શાસનમાં પાયાગત છે.
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે ?

દ્વિદલ વાલ્વ
ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને
ત્રિદલ વાલ્વ
અર્ધચંદ્રાકાર વાલ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP