GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
અણધાર્યા સંજોગો/ઘટનાના હારણે ખેડૂતોને પાક નુકશાનીથી જે આર્થિક નુકશાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકાયેલ છે?

પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના
પ્રધાનમંત્રી નુકશાન વળતર બીમા યોજના
પ્રધાનમંત્રી પાક બીમા યોજના
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ ક્યા કારણસર ઉજવવામાં આવે છે ?

મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન
મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન
મહાત્મા ગાંધીના સ્વદેશાગમન
આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP