Gujarat Police Constable Practice MCQ
રાજ્યસભા બાબતે કયું વિધાન સાચું છે?

રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે
રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે
રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે
રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી ?

દયાનંદ સરસ્વતી
નૃસિંહદાસજી
સ્વામી વિધાનંદજી
સ્વામી શ્રધ્ધાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગાંધીજીને સૌથી પહેલા ‘રાષ્ટ્રપિતા’ તરીકે કોણે સંબોધ્યા હતા ?

ગોપાલકૃષ્ણ ગોખલે
દાદાભાઈ નવરોજી
જવાહરલાલ નહેરૂ
નેતાજી સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP