Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે.
આપેલ બંને
ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કલમ-165 શેની જોગવાઇ કરે છે ?

જામિન આપવાની
આપેલ પૈકી એક પણ નહીં
કોઇપણ વસ્તુની ઝડતી લેવાની
મેજિસ્ટેટે સમક્ષ નિવેદનની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નિમ્નલિખિતમાંથી કયો ચૂંટણીને લગતો અધિકાર નથી ?

અલગ મતદાર યાદીનો અધિકાર
ચૂંટણી લડવાનો અધિકાર
મતદાનનો અધિકાર
પુખ્તવય મતાધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP