Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો.

આપેલ બંને
ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી.
આપેલ પૈકી એક પણ નહીં
ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કલમ-165 શેની જોગવાઇ કરે છે ?

કોઇપણ વસ્તુની ઝડતી લેવાની
જામિન આપવાની
મેજિસ્ટેટે સમક્ષ નિવેદનની
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નિમ્નલિખિતમાંથી કયો ચૂંટણીને લગતો અધિકાર નથી ?

અલગ મતદાર યાદીનો અધિકાર
મતદાનનો અધિકાર
ચૂંટણી લડવાનો અધિકાર
પુખ્તવય મતાધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP