Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે.
ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કલમ-165 શેની જોગવાઇ કરે છે ?

મેજિસ્ટેટે સમક્ષ નિવેદનની
આપેલ પૈકી એક પણ નહીં
જામિન આપવાની
કોઇપણ વસ્તુની ઝડતી લેવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નિમ્નલિખિતમાંથી કયો ચૂંટણીને લગતો અધિકાર નથી ?

પુખ્તવય મતાધિકાર
ચૂંટણી લડવાનો અધિકાર
મતદાનનો અધિકાર
અલગ મતદાર યાદીનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP