Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય દંડ સંહિતા મુજબ સત્ય હકીકત છે ?

મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી.
કોઈ કંપનીની માનહાનિ થઈ શકે નહીં
કોઈ મંડળીની માનહાનિ થઈ શકે નહીં
કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે‌.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ નીચેનામાંથી કયું અનુક્રમે જંગમ મિલકત અને સ્થાવર મિલકતનું જોડકું સાચું છે ?

સાયકલ અને બાઈક
જહાજ અને કબાટ
એરોપ્લેન અને ઘર
ટેબલ અને બાઈક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP