Gujarat Police Constable Practice MCQ Part - 4
મહાત્મા ગાંધીજીની જન્મજયંતીને ક્યા પ્રચલિત નામથી ઓળખવામાં આવે છે ?

ગાંધી બારસ
ખાદી બારસ
રેંટિયા બારસ
મહાત્મા બારસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા ?

કાન્તિભાઈ પરમાર
ખોડીદાસ પરમાર
વાસુદેવ સ્માર્ત
છગનભાઈ જાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ?

બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે.
સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો
મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે.
બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP